Join Telegram Channel Join Now

Join Whatsapp Group Join Now


અમારું અજોડ સાહિત્ય સંગ્રહ
શ્રેષ્ઠ બોધ વાર્તાઓ લોકગીત સંગ્રહ
ગુજરાતી ભજન સંગ્રહ આરતી સંગ્રહ
ધૂન - કીર્તન - પ્રાથના ગરબા - નવરાત્રી સ્પેશીયલ
હીટ ગુજરાતી ગીતો સાહિત્ય / સુવિચાર


Corona under give government Compensation

ન્યૂઝ 1. હવે ઘેર-ઘેર જઈ ને આપશે વેક્સિન

કોરોના મહામારીમાં  સંક્રમણનું પ્રમાણ વધે તેના માટે વિશ્વનો સૌથી મોટો રસીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે તે અંતર્ગત મોદી સરકારે વધુ એક નિર્યણ લીધો છે.
  • હવે ઘેર - ઘેર વેક્સિન અપાશે તેના માટે સરકારે મંજૂરી આપી દીધી છે.
  • જે વેક્સિન સેંટર પર જવા સક્ષમ નથી તેવા લોકોને તેમને ઘેરે જ વેક્સિન અપાશે.
  • આ નિર્યણને લઈને કેન્દ્ર સરકારે તમામ રાજ્યને વ્યવસ્થા માટે આદેશ આપ્યા છે.
હવે ઘેર-ઘેર જઈ ને આપશે વેક્સિન




ન્યૂઝ 2. કોરોના કાળ દરમિયાન મૃતકને મળશે વળતર


અત્યારે હાલ કોરોના સંક્રમણનું પ્રમાણ રહીયું છે તો તેમાં અનેક વ્યક્તિ પોઝીટીવ હોય, અને ઘણા લોકો મૃત્યુ પણ પામ્યા છે તો તેમના માટે સારા સમાચાર છે .


કોરાના મૃતક ને રૂ . 50,000/- નું વળતર આપવા માટે કેન્દ્ર સરકારે સુપ્રીમ માં જાણકારી આપી છે. જેની તમામ ગાઈડલાઈન  પણ બહાર પાડી છે.
આ જુઓ તમામ માહિતીઓ
કોરોના કાળ દરમિયાન મૃતકને મળશે વળતર


Post a Comment

Previous Post Next Post