Join Telegram Channel Join Now

Join Whatsapp Group Join Now


અમારું અજોડ સાહિત્ય સંગ્રહ
શ્રેષ્ઠ બોધ વાર્તાઓ લોકગીત સંગ્રહ
ગુજરાતી ભજન સંગ્રહ આરતી સંગ્રહ
ધૂન - કીર્તન - પ્રાથના ગરબા - નવરાત્રી સ્પેશીયલ
હીટ ગુજરાતી ગીતો સાહિત્ય / સુવિચાર


Jawahar navodaya vidyalaya admission

 Jawahar navodaya vidyalaya admission

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2021

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2021-2022

જવાહર નવોદય વિદ્યાલય

નવોદય ની પરીક્ષા

પરીક્ષા આયોજક :જવાહર નવોદય સમિતી

ધોરણ 9 માં જવાહર નવોદય વિદ્યાલયમાં પરીક્ષાનું આયોજન બહાર પડેલ છે. તે વિદ્યાલયમાં પ્રવેશ લેવા માટે સૌપ્રથમ એક પરીક્ષા પાસ કર્યા બાદ જે વિદ્યાર્થીનું મેરીટમાં નામ આવે જે બાળકને ખાલી પડેલ જગ્યામાં પસંદગી કરવામાં આવે છે.


જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા માટેની મહત્વની તારીખ

ફોર્મ ભરવાની શરૂ થયાની તારીખ : 13/09/2021

ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ : 31/10/2021

જવાહર નવોદય પરીક્ષાની તારીખ : 09/04/2022

પરીક્ષા ફક્ત તે જ વિદ્યાર્થી આપી શકશે જે ચાલુ શૈક્ષણિક વર્ષ 2020-21 માં ધોરણ 8 માં અને સરકારી શાળામાં અભ્યાસ કરે છે. વધુ માહિતી માટે જુઓ ઓફીસીઅલ વેબસાઈટ.

ઓફિસિઅલ વેબસાઇટ : http://www.navodaya.gov.in/ અને http://www.nvsadmissionclassnine.in/

વધુ માહિતી માટે : Click Here

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2021

Post a Comment

Previous Post Next Post